શ્રીનગરમાં આંતકી હુમલો, બે જવાન શહીદ, 12 ઘાયલ
જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા અટકવાનું નામ નથી લઇ રહ્યા. ઘુષણખોરી કરવાની હરકત હોય કે કાશ્મીરની શાંતિ ડહોળવાનો પ્રયાસ હોય કે આતંકીઓ હુમલાની ઘટના તે અટકતી જ નથી. આ પ્રકારના આતંકીઓના કૃત્યોને રોકવાના ભરપૂર પ્રયાસો નિરંતર કરવામાં પણ આવે જ છે….