10 માર્ચે 10 વાગ્યે ગીત વાગશે ‘ચલ સન્યાસી મંદિર મેં…’: ઓમપ્રકાશ રાજભરે સીએમ યોગી પર કર્યો કટાક્ષ
સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP)ના વડા ઓમપ્રકાશ રાજભરે દાવો કર્યો છે કે આ વખતે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર નિશ્ચિત છે અને રાજ્યમાં સમાજવાદી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. SBSP નેતા ઓમપ્રકાશ રાજભરે ગુરુવારે વારાણસીમાં જનતાને સંબોધતા કહ્યું…
હૈદરાબાદ ધારાસભ્યના વિવાદીત બોલ: ભાજપને વોટ ન આપનારા જાણી લે યોગીજીએ હજારો બુલડોઝર મંગાવ્યા છે…
ઉત્તર પ્રદેશમાં બે તબક્કામાં મતદાન થઇ ચુક્યું છે. હવે બધાની નજર ત્રીજા તબક્કા પર છે. આવી સ્થિતિમાં, આ તબક્કામાં ભાજપને જીત અપાવવા માટે બયાનબાજી શરૂ થઈ ગઈ છે, પરંતુ ભાજપના એક ધારાસભ્યએ આવું નિવેદન આપ્યું છે, જેની ટીકા થવા લાગી…