બીજેપી અને કોંગ્રેસે ઉત્તરાખંડને બરબાદ કર્યું, આ વખતે જનતા પાસે આમ આદમી પાર્ટી છે વિકલ્પ : અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે શનિવારે પોતાની વાતમાં જણાવ્યું હતું કે તેમણે ગોવા અને ઉત્તરાખંડના લોકોને અપીલ કરી છે કે એકવાર આમ આદમી પાર્ટી પૂર્ણ બહુમતની સરકાર બનાવીને જોવે. તમે ઉત્તરાખંડમાં ભાજપને 10 વર્ષ, કોંગ્રેસને 10…