યુક્રેનિયન કરી રહ્યાં છે સ્થળાંતર, શરણાર્થીઓને મદદ કરવા યુએસએ શું કર્યું?
12 દિવસથી ચાલી રહેલા રશિયન હુમલાઓને કારણે યુક્રેનની સ્થિતિ વણસી રહી છે. રશિયન આક્રમણથી યુરોપમાં દાયકાઓમાં સૌથી વધુ સામૂહિક સ્થળાંતર થયું છે, જેમાં 1.5 મિલિયનથી વધુ લોકો યુક્રેનથી પડોશી દેશોમાં સ્થળાંતર કરી રહ્યા છે. અહીં અમે જણાવી રહ્યા છીએ કે…
યુક્રેનના 10માંથી 8 મેડિકલ વિદ્યાર્થીઓ ભારતમાં પ્રેક્ટિસ કરી શકતા નથી, ભારતમાં મેડિકલ અભ્યાસનું ગણિત શું છે?
જો તમે વિદેશમાંથી મેડિસિનનો અભ્યાસ કર્યા બાદ ભારતમાં મેડિસિન કરવા માંગતા હોવ તો ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ એક્ઝામિનેશન (FMGE)ની કસોટી પાસ કરવી જરૂરી છે. જોકે, વિદેશમાંથી મેડિસિનનો અભ્યાસ કરીને ભારત આવતા મોટાભાગના વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરી શકતા નથી. રશિયા અને…
PM મોદી યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓને મળ્યાઃ વારાણસીમાં કહ્યું- દરેકને સુરક્ષિત પરત લાવવા પ્રાયોરિટી, ભવિષ્યનું પણ ધ્યાન રખાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વારાણસીમાં યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર તેમના ભવિષ્યનું ધ્યાન રાખશે. ત્યાં ફસાયેલા તમામ વિદ્યાર્થીઓને ભારત લાવવાની પ્રાથમિકતા છે. આ દરમિયાન વિદ્યાર્થીઓએ વડાપ્રધાનનો આભાર માન્યો હતો….