મધ્યપ્રદેશ ટનલ દુર્ઘટના : કાટમાળ નીચે દબાયેલા 7 મજૂરોને બચાવી લેવાયા, બચાવકાર્ય ચાલુ
મધ્યપ્રદેશના કટનીમાં નર્મદા વેલી પ્રોજેક્ટ ટનલમાં થયેલા અકસ્માતમાં ફસાયેલા સાત મજૂરોને બચાવી લેવાયા છે. કટની કલેક્ટર પ્રિયંક મિશ્રાએ જણાવ્યું કે જે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે શનિવારે ટનલનો એક ભાગ તૂટી…