વિરાટ કોહલી નહીં રમે ત્રીજી T-20 મેચ,BCCCI એ આપ્યો 10 દિવસનો બ્રેક
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી શ્રીલંકા સામેની T20 સીરીઝનો ભાગ નહીં હોય. તેને બાયોબબલમાંથી 10 દિવસનો બ્રેક આપવામાં આવ્યો છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી શ્રીલંકા સામેની T20 સીરીઝનો ભાગ નહીં હોય. તેને બાયોબબલમાંથી 10 દિવસનો બ્રેક આપવામાં આવ્યો છે.