લતા મંગેશકર – સૂર , શબ્દ અને લયના મહાયોગની પ્રાણ પ્રતિષ્ઠા કરવાવાળો સ્વર…
લતાજીને અનેક રીતે યાદ કરવામાં આવે છે અને રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે તેને કેટલા એવોર્ડ મળ્યા. હું કહીશ કે તેમને કોઈ એવોર્ડ નથી મળ્યો, તેઓ એવોર્ડને મળ્યા છે. શબ્દના બ્રહ્મ સ્વરૂપની સ્થાપના કરનાર અવાજે આ જગતમાં પોતાનું કાર્ય…