રોહિત શર્મા ટેસ્ટ ટીમના કેપ્ટન, શ્રીલંકા સામે T20 અને ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત
શ્રીલંકા સામેની ત્રણ ટી20 અને બે ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માને ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટન જાહેર કરવામાં આવ્યા છે.
વિરાટ કોહલી નહીં રમે ત્રીજી T-20 મેચ,BCCCI એ આપ્યો 10 દિવસનો બ્રેક
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી શ્રીલંકા સામેની T20 સીરીઝનો ભાગ નહીં હોય. તેને બાયોબબલમાંથી 10 દિવસનો બ્રેક આપવામાં આવ્યો છે.