દેવાના બોજ તળે દબાયેલું મધ્યપ્રદેશ 2 હજાર કરોડ રૂપિયાની શંકરાચાર્યની ઉંચી પ્રતિમા સ્થાપિત કરશે
મધ્યપ્રદેશ સરકારે 2000 કરોડના ખર્ચે શંકરાચાર્યની 108 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે.મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં ગત સપ્તાહે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સભામાં મહામંડલેશ્વર આચાર્ય અવધેશાનંદ સહિત અનેક અગ્રણી સંતો હાજર રહ્યા હતા….