RSS

સંઘ પ્રમુખ ભાગવતે કહ્યું, હિન્દુઓની તાકાત સામે કોઇ ટકી નહીં શકે, તેઓ કોઇની વિરુધ્ધ પણ નથી

આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું છે કે હિંદુઓની શક્તિ એવી છે કે તેમની સામે કોઈ ટકી શકતું નથી. આ સાથે તેમણે ભારપૂર્વક કહ્યું કે હિંદુ સમુદાય કોઈની વિરુદ્ધ નથી. સંઘ પ્રમુખે બુધવારે હૈદરાબાદમાં 11મી સદીના સંત રામાનુજાચાર્યની સહસ્ત્રાબ્દી જન્મજયંતિ સમારોહને…

ધર્મસંસદમાં કરવામાં આવેલા નિવેદનો ‘હિંદુઓના શબ્દો’ નથી : હરિદ્રારની હેટસ્પીચ પર બોલ્યા RSS ચીફ

રાષ્ટ્રીય સ્વયંસેવક પ્રમુખ મોહન ભાગવતે રવિવારે કહ્યું હતું કે ‘ધર્મ સંસદ’ નામના તાજેતરના કાર્યક્રમમાં આપેલા કેટલાક નિવેદનો “હિંદુઓના શબ્દો” નથી અને હિન્દુત્વને અનુસરતા લોકો તેમની સાથે ક્યારેય સહમત થશે નહીં. તેઓ લોકમતની નાગપુર આવૃત્તિની સુવર્ણ જયંતિ નિમિત્તે એક ખાનગી કાર્યક્રમની…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share