રોહિત શર્મા ટેસ્ટ ટીમના કેપ્ટન, શ્રીલંકા સામે T20 અને ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત
શ્રીલંકા સામેની ત્રણ ટી20 અને બે ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માને ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટન જાહેર કરવામાં આવ્યા છે.
શ્રીલંકા સામેની ત્રણ ટી20 અને બે ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માને ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટન જાહેર કરવામાં આવ્યા છે.