ચારા કૌંભાડમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ દોષિત, 24 આરોપીઓ નિર્દોષ… CBI કોર્ટનો મોટો નિર્ણય…
બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવ, જેઓ ઘાસચારા કૌભાંડમાં ડોરાન્ડા ટ્રેઝરીમાંથી 139.35 કરોડ રૂપિયાની ગેરકાયદેસર ઉપાડના કેસમાં ટ્રાયલનો સામનો કરી રહ્યા છે, તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આરકે રાણા, જગદીશ શર્મા, ધ્રુવ ભગતને પણ સીબીઆઈ કોર્ટે…