RAJYASABHA

‘જવાહરલાલ નહેરૂએ ગોવાને વધુ 15 વર્ષ ગુલામ રહેવા કર્યું મજબૂર, ન કરી સૈન્ય કાર્યવાહી’ : PM મોદી

પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ અને પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે આ વર્ષ ગોવા મુક્તિના 60 વર્ષનો સમયગાળો છે. સરદાર પટેલે જે રીતે હૈદરાબાદ અને જૂનાગઢ માટે વ્યૂહરચના બનાવી…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share