Congress CWC Meeting: સોનિયા ગાંધી કોંગ્રેસનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે, CWC મીટિંગ વિશે 10 મોટી વાતો
CWCની બેઠક બાદ રણદીપ સુરજેવાલાએ કહ્યું કે દરેક પાર્ટી કાર્યકર્તા ઈચ્છે છે કે રાહુલ ગાંધી તેમનું નેતૃત્વ કરે. પરંતુ આગામી 20 ઓગસ્ટે યોજાનારી પાર્ટીની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રમુખની પસંદગી કરવામાં આવશે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ રવિવારે CWCની બેઠક…
ત્રિપુરાના મુખ્યમંત્રીએ કહ્યું, ”કોંગ્રેસના સફાયા માટે રાહુલની અજ્ઞાનતા જવાબદાર”
રાહુલ ગાંધી પર પ્રહાર કરતા ત્રિપુરાના સીએમએ કહ્યું કે તેઓ પૂર્વોત્તર રાજ્યોને ભૂલી ગયા છે. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ પણ તેમના ટ્વીટમાં પૂર્વોત્તર ક્ષેત્રનો ઉલ્લેખ ન કરવા બદલ ગાંધીની ટીકા કરી હતી. ત્રિપુરાના મુખ્ય પ્રધાન બિપ્લબ કુમાર દેબે…
જો તમે હિંદુત્વવાદી હોત તો તમે જીન્નાને મારતા, ગાંધીજી જેવા ફકીરને કેમ માર્યા? : સંજય રાઉત
મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ટ્વીટે ફરી એકવાર રાજકારણને હવા આપી દીધી છે. શિવસેનાના નેતા સંજય રાઉતનું નિવેદન તેમના ટ્વિટ (એક હિન્દુત્વવાદીએ ગાંધીજીને ગોળી મારી) પછી સામે આવ્યું છે. સંજય રાઉતે કહ્યું છે કે જો તેઓ હિન્દુત્વવાદી…
Twitter પર PM મોદીના Followers વધી રહ્યા છે અને મારા ઘટી રહ્યા છે : રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે તેમના ટ્વિટર ફોલોઅર્સ સતત ઘટી રહ્યા છે. છેલ્લા લગભગ સાત મહિનામાં તેના ફોલોઅર્સની સંખ્યામાં લગભગ ચાર લાખનો વધારો થયો હતો, પરંતુ ઓગસ્ટ 2021થી તેના ફોલોઅર્સની સંખ્યા સતત ઘટી રહી છે. રિપોર્ટ અનુસાર…