‘ચન્ની રેતી ખનનમાં ભાગીદાર છે, સિધ્ધુ પાસે વિચારવાની પણ ક્ષમતા નથી’ – કેપ્ટન અમરિન્દર
પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે શનિવારે મુખ્યમંત્રી ચરણજીત ચન્ની પર મોટો આરોપ લગાવ્યો છે. મીડિયા સાથે વાત કરતા કેપ્ટને કહ્યું કે સીએમ ચન્ની ગેરકાયદે રેતી ખનનમાં ભાગીદાર છે. આ સાથે જ તેમણે PPCC ચીફ નવજોત સિદ્ધુ વિશે કહ્યું કે…
પંજાબ ચૂંટણી 2022 : AAPનો CM ચહેરો જનતા કરશે પસંદ, કેજરીવાલે ફોન નંબર જારી કરી સૂચનો માંગ્યા
આમ આદમી પાર્ટી (AAP) પંજાબ વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. પંજાબની ચૂંટણીમાં AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હશે તે અંગે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. પંજાબ ચૂંટણીને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે ગુરુવારે કહ્યું કે અલગ-અલગ…