PUNJAB ELECTION

સુરક્ષામાં ચૂકના મામલા બાદ સોમવારે પીએમ ફરી પંજાબના પ્રવાસે, ખેડૂતોએ વિરોધનું કર્યું એલાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પોતાની રેલીને સંબોધિત કરશે. છેલ્લી વખત જ્યારે તેઓ પંજાબ ગયા હતા ત્યારે તેમની સુરક્ષામાં ખામીનો મામલો ગરમાયો હતો. પંજાબ વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપની તરફેણમાં વાતાવરણ બનાવવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ પોતે મોરચો સંભાળ્યો…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share