AAP પંજાબથી હરભજન સિંહને રાજ્યસભા માટે નોમિનેટ કરી શકે છે: સૂત્રો
ચંદીગઢ: મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીની નવી સરકાર પંજાબથી પૂર્વ ક્રિકેટર હરભજન સિંહને રાજ્યસભા માટે નોમિનેટ કરી શકે છે. સૂત્રોએ આ માહિતી આપી છે. ભૂતપૂર્વ ઓફ સ્પિનરને જલંધરમાં નવી સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો હવાલો આપવામાં આવી શકે છે. ભગવંત…
પંજાબમાં કોઈપણ ધર્મનો અનાદર સહન કરવામાં આવશે નહીંઃ ભગવંત માન
પંજાબના મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળતા પહેલા જ આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માન એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે શનિવારે સ્પષ્ટપણે કહ્યું હતું કે કોઈપણ ધર્મનું અપમાન સહન કરવામાં આવશે નહીં. આવા કેસમાં તમામ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.કોઈપણ…
પંજાબના સીએમ પદનો ચહેરો કોણ? આ મુશ્કેલ પ્રશ્ન રાહુલે ઉકેલ્યો આ રીતે…
કોંગ્રેસના રાહુલ ગાંધીએ આજે લુધિયાણામાં વર્ચ્યુઅલ રેલીમાં ચરણજીત સિંહ ચન્નીને પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરતા પહેલા કહ્યું હતું કે, “રાજકીય નેતાઓ 10-15 દિવસમાં જન્મતા નથી, નેતાઓ ટેલિવિઝનની ચર્ચાઓમાં ભાગ લેવાથી નથી થતા.” આ સાથે, નવજોત સિદ્ધુની ટોચના પદની આકાંક્ષા…