Man Ki Baat : રોજના 20,000 કરોડના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે, દેશમાં ઈમાનદારીનું વાતાવરણ : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે 24 એપ્રિલે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ને સંબોધિત કર્યો હતો. આ માસિક રેડિયો કાર્યક્રમનો આ 88મો એપિસોડ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગુજરાત મિશન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. સોમવારે સાંજે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંતો દ્વારા શુભેચ્છા મુલાકાત
BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી અને બ્રહ્મવિહારીદાસ સ્વામીએ શનિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ પ્રાસાદિક પુષ્પહારથી PM નરેન્દ્ર મોદીને સન્માન્યા હતા. આ પ્રસંગે બ્રહ્મવિહારી સ્વામીએ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા covid-19ના…
ભારતનો નિકાસમાં કીર્તિમાન 400 બિલિયન ડોલરની નિકાસ કરી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં કહ્યું
ભારતે ગયા અઠવાડિયે 400 અબજ ડોલર એટલે કે 30 લાખ કરોડ રૂપિયાના નિકાસ લક્ષ્યાંકને હાંસલ કર્યો હતો. આ અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી બાબત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અફઘાન ડેલીગેશન સાથે મુલાકાત કરી CAA મુદ્દે થઇ ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 7 લોક કલ્યાણ માર્ગ પર અફઘાનિસ્તાનના શીખ-હિંદુ પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યા હતા. તેમણે વડાપ્રધાનનું સન્માન કર્યું અને અફઘાનિસ્તાનમાંથી શીખો અને હિન્દુઓને સુરક્ષિત રીતે ભારતમાં લાવવા બદલ તેમનો આભાર માન્યો હતો. PM એ પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું અને કહ્યું…