લતા મંગેશકર – સૂર , શબ્દ અને લયના મહાયોગની પ્રાણ પ્રતિષ્ઠા કરવાવાળો સ્વર…
લતાજીને અનેક રીતે યાદ કરવામાં આવે છે અને રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે તેને કેટલા એવોર્ડ મળ્યા. હું કહીશ કે તેમને કોઈ એવોર્ડ નથી મળ્યો, તેઓ એવોર્ડને મળ્યા છે. શબ્દના બ્રહ્મ સ્વરૂપની સ્થાપના કરનાર અવાજે આ જગતમાં પોતાનું કાર્ય…
સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું નિધન, દેશને ન પૂરાય તેવી ખોટ
સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર, જેઓ નાદુરસ્ત સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે લડી રહ્યા હતા, તેમનું રવિવારે સવારે 92 વર્ષની વયે નિધન થયું હતું. તેની બહેન ઉષા મંગેશકરે આ માહિતી આપી હતી. તે છેલ્લા એક મહિનાથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતી. મળતી…