વાયરોલોજીસ્ટનો દાવો : કોરોના મહામારી દેશમાં સ્થાનિક બીમારી બનવાની દિશામાં, ઓમિક્રોન અને ડેલ્ટા જેવા ખતરનાક સ્વરૂપની સંભાવના ઓછી…
પ્રખ્યાત વાઈરોલોજિસ્ટ ટી જેકબ જ્હોને દાવો કર્યો હતો કે ભારતમાં કોવિડ રોગચાળો ખરેખર એક સ્થાનિક રોગ બનવા તરફ આગળ વધી રહ્યો છે. જ્યારે સમુદાયમાં ચેપના કેસોને ગ્રાફ પર જોવામાં આવે છે, ત્યારે વધવાની, ટોચ પર પહોંચવાની અને ઘટવાની પ્રક્રિયાને રોગચાળો…