પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુધ્ધદેવ ભટ્ટાચાર્યએ પદ્મ પુરસ્કાર સ્વીકારવાનો કર્યો ઇન્કાર
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ પદ્મ ભૂષણ પુરસ્કાર ઠુકરાવી દીધો છે. તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે તેમને આ સન્માન આપવામાં આવી રહ્યું હોવાની કોઈ પણ માહિતી આપી નથી. પીટીઆઈએ બુદ્ધદેવને ટાંકીને કહ્યું કે જો ખરેખર તેમણે મને પદ્મ…