Narendra Modi

Man Ki Baat : રોજના 20,000 કરોડના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે, દેશમાં ઈમાનદારીનું વાતાવરણ : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​એટલે કે 24 એપ્રિલે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ને સંબોધિત કર્યો હતો. આ માસિક રેડિયો કાર્યક્રમનો આ 88મો એપિસોડ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગુજરાત મિશન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. સોમવારે સાંજે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંતો દ્વારા શુભેચ્છા મુલાકાત

BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી અને બ્રહ્મવિહારીદાસ સ્વામીએ શનિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ પ્રાસાદિક પુષ્પહારથી PM નરેન્દ્ર મોદીને સન્માન્યા હતા. આ પ્રસંગે બ્રહ્મવિહારી સ્વામીએ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા covid-19ના…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 20મી એપ્રિલ સુધી ગુજરાતની મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 18 થી 20 એપ્રિલ 2022 દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે. 18 એપ્રિલના રોજ સાંજે લગભગ 6 વાગ્યે પ્રધાનમંત્રી…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share