પુલાવામાં હુમલા બાદ નોકરી છોડી1.15 લાખ કિમી યાત્રા કરી 144 શહીદોના ઘરની માટી ચઢાવી શીરે
14 ફેબ્રુઆરી 2019 ના રોજ પુલવામા હુમલા વિશે જાણ્યા પછી ઉમેશ ગોપીનાથે નોકરી છોડી દીધી અને શહીદોના પરિવારોને મળવાનું અને તેમના ઘરની બહારથી માટી એકત્રિત કરવાનું નક્કી કર્યું.