જયશંકરનું નિવેદન: ભારતને પણ અમેરિકા સહિત અન્ય દેશો વિશે માનવાધિકાર અંગે બોલવાનો અધિકાર છે, બ્લિંકનને આપ્યો જવાબ…
વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટ કહ્યું છે કે અમેરિકામાં તાજેતરની ઈન્ડો-યુએસ 2+2 મંત્રણા દરમિયાન માનવ અધિકારના મુદ્દે કોઈ વાત થઈ નથી. પરંતુ, જ્યારે પણ આના પર વાત થાય છે, ત્યારે અમને પણ અમેરિકા સહિત અન્ય દેશોમાં તેની સ્થિતિ પર બોલવાનો…