દાહોદમાં PM નરેન્દ્ર મોદીએ 22 હજાર કરોડ રૂપિયાના વિકાસના કામોનું કર્યું ઉદ્ઘાટન અને શિલાન્યાસ
વડાપ્રધાન મોદીએ બુધવારે 22 હજાર કરોડનાં વિકાસ યોજનાઓનાં ઉદ્ધાટન અને શિલાન્યાસ પ્રસંગે દાહોદમાં પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
દેશનું એક એવું રેલવે સ્ટેશન કે જ્યાં સ્ટેશન માસ્ટરથી સુરક્ષા ગાર્ડ સુધીની તમામ જવાબદારીઓ સાંભળે છે મહિલાઓ
આ દેશનું પહેલું રેલ્વે સ્ટેશન છે જે મહિલાઓ દ્વારા સંચાલિત થાય છે. આ ખાસિયતોના કારણે તેનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ચૂક્યું છે.
રેલવે યાત્રીઓ માટે મહત્વના સમાચાર, રેલવે ઉઠાવવા જઈ રહ્યું છે મહત્વનું પગલું, તમારા પર પડી શકે છે અસર
રેલવેએ નિર્ણય લીધો છે કે હવે ટ્રેનમાં નિયમિત ખોરાકની તપાસ કરવામાં આવશે. આ માટે, રેલવે 50 FSS (ફૂડ સેફ્ટી સુપરવાઈઝર) તૈનાત કરશે.