રતન ટાટાએ લખ્યો એર ઇન્ડિયાના મુસાફરો માટે ખાસ સ્વાગત સંદેશ, કહ્યું – અમે ઉત્સાહિત છીએ
ટાટા ગ્રૂપે 69 વર્ષ પછી એર ઈન્ડિયા પર ફરીથી નિયંત્રણ મેળવ્યું હોવાથી, ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટાએ એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ પર મુસાફરોને ખાસ સંદેશ આપ્યો. તેમણે એર ઈન્ડિયાના તમામ મુસાફરોનું “ઉષ્માભર્યું સ્વાગત” કર્યું, ખોટ કરતી એરલાઈનને ફરીથી શરૂ કરવાના…
બજેટ સત્ર 2022 : પીએમ મોદીએ સાંસદોને કરી અપીલ, ચૂંટણીઓ આવતી જતી રહેશે, સત્રને બનાવો ફળદાયી
સંસદનું બજેટ સત્ર સોમવારથી શરૂ થયું છે. આ પહેલા પીએમ મોદીએ મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે સાંસદોને બજેટ સત્રને ફળદાયી બનાવવાની અપીલ કરી હતી. PM એ કહ્યું કે આપણે બધા આ સત્રને જેટલું વધુ ફળદાયી બનાવીશું, બાકીના…
બજેટ સત્ર 2022 : બજેટ પહેલા રજૂ કરવામાં આવે છે આર્થિક સર્વેક્ષણ, સરકારના વાર્ષિક રિપોર્ટ કાર્ડ સાથે જોડાયેલી પાંચ મોટી વાતો…
કેન્દ્ર સરકાર શરૂ થઈ રહેલા સંસદના બજેટ સત્રમાં આર્થિક સર્વે-2021-22 રજૂ કરવા જઈ રહી છે. કેન્દ્રીય બજેટ 2022-23 રજૂ કર્યાના એક દિવસ પછી, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સોમવારે તેને રજૂ કરશે. આ પછી, નવા નિયુક્ત મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત…
PM મોદીએ મનકી બાતમાં કહ્યું : અમર જવાન જ્યોતિની જેમ આપણા શહીદોનું યોગદાન અમર છે, રાષ્ટ્રીય યુધ્ધ સ્મારક અવશ્ય જાઓ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022ના પ્રથમ મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યું. આ દરમિયાન પીએમએ કહ્યું કે આજે આપણા આદરણીય બાપુ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પણ છે. 30 જાન્યુઆરીનો આ દિવસ આપણને બાપુના ઉપદેશોની યાદ અપાવે છે. વધુમાં કહેવાયું છે કે થોડા…
જો તમે હિંદુત્વવાદી હોત તો તમે જીન્નાને મારતા, ગાંધીજી જેવા ફકીરને કેમ માર્યા? : સંજય રાઉત
મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ટ્વીટે ફરી એકવાર રાજકારણને હવા આપી દીધી છે. શિવસેનાના નેતા સંજય રાઉતનું નિવેદન તેમના ટ્વિટ (એક હિન્દુત્વવાદીએ ગાંધીજીને ગોળી મારી) પછી સામે આવ્યું છે. સંજય રાઉતે કહ્યું છે કે જો તેઓ હિન્દુત્વવાદી…
Air India ને ટેકઓવર કરતા જ Tata એ કર્યો આ બદલાવ, મુસાફરોને મળશે આ સેવા…
એરલાઈન કંપની એર ઈન્ડિયાની કમાન સંપૂર્ણપણે ટાટા ગ્રુપને સોંપવાની તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન, ટાટા ગ્રુપે મુસાફરોની સુવિધા માટે એર ઈન્ડિયામાં તેનું પ્રથમ પગલું શરૂ કર્યું છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે, ટાટા ગ્રૂપ ગુરુવારે મુંબઈથી ચાલતી ચાર ફ્લાઈટ્સ પર…
Twitter પર PM મોદીના Followers વધી રહ્યા છે અને મારા ઘટી રહ્યા છે : રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે તેમના ટ્વિટર ફોલોઅર્સ સતત ઘટી રહ્યા છે. છેલ્લા લગભગ સાત મહિનામાં તેના ફોલોઅર્સની સંખ્યામાં લગભગ ચાર લાખનો વધારો થયો હતો, પરંતુ ઓગસ્ટ 2021થી તેના ફોલોઅર્સની સંખ્યા સતત ઘટી રહી છે. રિપોર્ટ અનુસાર…
બિહારમાં રેલ્વે પરીક્ષાનો ભારે વિરોધ, પ્રદર્શનકારીઓએે ટ્રેનમાં લગાવી આગ, જાણો વિરોધના 10 મુખ્ય મુદ્દા
દેશમાં પ્રજાસત્તાક દિવસ પર, રેલ્વે નોકરીઓની પરીક્ષાના વિરોધમાં વિદ્યાર્થીઓના હિંસક વિરોધમ બિહારમાં સામે આવ્યા, બિહારમાં પ્રદર્શકારીઓ દ્વારા એક પેસેન્જર ટ્રેનને આગ લગાડવામાં આવી હતી અને અન્ય સ્થળે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. NTPC CBT-1 પરીક્ષાનું પરિણામ RRB દ્વારા બહાર પાડવામાં આવ્યું…
લકવાગ્રસ્ત દર્દીને પ્રોત્સાહીત કરવા નર્સે કર્યો ડાન્સ, સોશિયલ મીડિયા પર Video Viral
સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો સામે આવે છે, જે લોકોના દિલ જીતી લે છે. તેમાંથી કેટલાક વીડિયો આ પ્રકારના પણ હોય છે. આમાંના કેટલાક વીડિયો એવા છે કે તે થોડા અલગ હોય છે. આ દિવસોમાં ફરી એક એવો જ વીડિયો…
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુધ્ધદેવ ભટ્ટાચાર્યએ પદ્મ પુરસ્કાર સ્વીકારવાનો કર્યો ઇન્કાર
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ પદ્મ ભૂષણ પુરસ્કાર ઠુકરાવી દીધો છે. તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે તેમને આ સન્માન આપવામાં આવી રહ્યું હોવાની કોઈ પણ માહિતી આપી નથી. પીટીઆઈએ બુદ્ધદેવને ટાંકીને કહ્યું કે જો ખરેખર તેમણે મને પદ્મ…