INDIA

‘જવાહરલાલ નહેરૂએ ગોવાને વધુ 15 વર્ષ ગુલામ રહેવા કર્યું મજબૂર, ન કરી સૈન્ય કાર્યવાહી’ : PM મોદી

પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ અને પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે આ વર્ષ ગોવા મુક્તિના 60 વર્ષનો સમયગાળો છે. સરદાર પટેલે જે રીતે હૈદરાબાદ અને જૂનાગઢ માટે વ્યૂહરચના બનાવી…

હિજાબ વિવાદ : કર્ણાટકના સીએમએ આપ્યા ત્રણ દિવસ સ્કૂલ કોલેજ બંધ રાખવાનો આદેશ, હાઇકોર્ટમાં બુધવારે ફરી સુનાવણી

કર્ણાટકની શાળા કોલેજોમાં હિજાબ પહેરવાના વિવાદને લઈને મંગળવારે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટમાં સરકારના એડવોકેટ જનરલ અને હિજાબ પહેરીને સ્કૂલ-કોલેજમાં પ્રવેશ મેળવવા માંગતી યુવતીઓના એડવોકેટ તરફથી દલીલો કરવામાં આવી હતી. આ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે મંગળવારની સુનાવણી પૂરી…

અરુણાચલ પ્રદેશ : હિમસ્ખલનમાં સાત જવાનોના મોતની પુષ્ટિ, બે દિવસ પછી તમામના મૃતદેહ મળ્યા

અરુણાચલ પ્રદેશમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીંના પહાડી વિસ્તારમાં હિમસ્ખલન થતાં સાત જવાનોનાં મોત થયાં હતાં. સેનાએ મંગળવારે આ વાતની પુષ્ટિ કરી છે. નોંધનીય છે કે એક દિવસ પહેલા જ આ સૈનિકો બરફ નીચે દટાયા હોવાની ચર્ચા હતી….

લતા મંગેશકર – સૂર , શબ્દ અને લયના મહાયોગની પ્રાણ પ્રતિષ્ઠા કરવાવાળો સ્વર…

લતાજીને અનેક રીતે યાદ કરવામાં આવે છે અને રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે તેને કેટલા એવોર્ડ મળ્યા. હું કહીશ કે તેમને કોઈ એવોર્ડ નથી મળ્યો, તેઓ એવોર્ડને મળ્યા છે. શબ્દના બ્રહ્મ સ્વરૂપની સ્થાપના કરનાર અવાજે આ જગતમાં પોતાનું કાર્ય…

WORK FROM HOME પૂર્ણ, કેન્દ્રીય કર્મચારીઓને સોમવારથી ઓફિસ જઇને કરવું પડશે કામ, નહીં મળે કોઇ પ્રકારની છૂટ..

કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું કે 7 ફેબ્રુઆરીથી ઑફિસમાં સંપૂર્ણ હાજરી ફરી શરૂ કરવામાં આવશે અને તમામ સ્તરના કેન્દ્રીય કર્મચારીઓ કોઈપણ છૂટછાટ વિના નિયમિતપણે ઑફિસમાં હાજર રહેશે. કોરોના મહામારીને કારણે 7મી ફેબ્રુઆરીથી ઘરેથી કામ કરી રહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે…

સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું નિધન, દેશને ન પૂરાય તેવી ખોટ

સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર, જેઓ નાદુરસ્ત સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે લડી રહ્યા હતા, તેમનું રવિવારે સવારે 92 વર્ષની વયે નિધન થયું હતું. તેની બહેન ઉષા મંગેશકરે આ માહિતી આપી હતી. તે છેલ્લા એક મહિનાથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતી. મળતી…

UPના CM યોગી અને ગોરખપુર મંદિરને ઉડાવી દેવાની ધમકી, લેડી ડોને ટ્વીટ કરી આપી ધમકી

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગોરખનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ ખળભળાટ મચી ગયો હતો. લખનૌના ચારબાગ રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડને ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ અહીં તકેદારી વધારી દેવામાં આવી હતી. લેડી ડેન નામના આઈડી પરથી ટ્વીટમાં…

પાકિસ્તાનનું કાવતરૂ નિષ્ફળ : સાંબામાં BSF જવાનોએ 3 ઘૂષણખોરોને કર્યા ઠાર, 36 કિલો ડ્રગ્સ મળી આવ્યું

BSFએ કહ્યું કે સાંબા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદે રાત્રે જવાનોની નજરથી બચીને ત્રણ ઘૂસણખોરો ભારતીય બાજુમાં આવી રહ્યા હતા. સૈનિકોએ ઘૂસણખોરોને રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેઓ રોકાયા નહીં અને આગળ વધતા રહ્યા, ત્યારબાદ સૈનિકોએ મોરચો સંભાળ્યો અને ત્રણેયને ઢાળી દીધા. જમ્મુ-કાશ્મીરના…

U19 WORLD CUP : ભારત પાંચમી વખત બન્યું ચેમ્પીયન, ફાઇનલમાં ઇંગ્લેન્ડને ચાર વિકેટે પછાડ્યું

ભારતે અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડને ચાર વિકેટે હરાવીને પાંચમી વખત ટાઇટલ જીત્યું હતું. આ પહેલા ટીમ ઈન્ડિયા 2000, 2008, 2012 અને 2018માં વર્લ્ડ કપ જીતી ચૂકી છે. તે જ સમયે, 2006, 2016 અને 2020 માં ભારતીય ટીમને ફાઇનલમાં હારનો…

દુષ્કર્મની વઘતી ઘટનાઓના મૂળમાં પોર્ન સાઇટનું વધી રહેલુ દૂષણ જવાબદાર !

આજકાલ સતત બળાત્કારની ઘટનાઓ વધી રહી છે, અને મહિલાઓ સતત અસુરક્ષીત થઇ રહી છે. ગુનાખોરીના જે આંકડા સામે આવે છે આપણા દેશમાં તે કોઇને પણ ચિંતામાં મુકી દેનારા બની રહ્યા છે. બળાત્કારની ઘટનાઓ જે બની રહી છે તેમાં દેશમાં અને…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share