સંઘ પ્રમુખ ભાગવતે કહ્યું, હિન્દુઓની તાકાત સામે કોઇ ટકી નહીં શકે, તેઓ કોઇની વિરુધ્ધ પણ નથી
આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું છે કે હિંદુઓની શક્તિ એવી છે કે તેમની સામે કોઈ ટકી શકતું નથી. આ સાથે તેમણે ભારપૂર્વક કહ્યું કે હિંદુ સમુદાય કોઈની વિરુદ્ધ નથી. સંઘ પ્રમુખે બુધવારે હૈદરાબાદમાં 11મી સદીના સંત રામાનુજાચાર્યની સહસ્ત્રાબ્દી જન્મજયંતિ સમારોહને…