દેશના જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજનું 83 વર્ષની વયે નિધન
દેશના જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજનું 83 વર્ષની જૈફ વયે પુણે ખાતે નિધન થયું છે. તેઓ સતત 50 વર્ષ સુધી બજાજ ગ્રુપના ચેરમેન પદે રહ્યાં હતાં. તેમને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે એપ્રિલમાં રાહુલ બજાજે ઓટોના ચેરમેન…