GUJARATTOURISM

સોમનાથમાં ભવ્ય સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન, પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલી કરાયું ઉદ્ઘાટીત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગુજરાતમાં સોમનાથ મંદિર પાસે સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું હતું. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં પીએમ મોદીએ સર્કિટ હાઉસનુંં ઉદ્દાટન કર્યું હતું. તેમણે આ તકે વાત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે ભગવાન સોમનાથની પૂજામાં આપણા…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share