વિશ્વ માતૃભાષા દિવસ પર ગુજરાતના જાણીતા કવિઓના શેર માણો
વિશ્વ માતૃભાષા દિવસ દર વર્ષે 21 ફેબ્રુઆરીએ ઊજવવામાં આવે છે. આ વખતની થીમ “ટેક્નોલોજી ફોર મલ્ટીલેંગ્વેજ લર્નિંગ” રાખવામાં આવી છે. યુનેસ્કોએ નવેમ્બર, 1999એ આંતરરાષ્ટ્રીય માતૃભાષા ઊજવવાનો નિર્ણય કર્યો,ત્યારથી લઈને દર વર્ષે 21 ફેબ્રુઆરીએ એને મનાવવામાં આવે છે. એમએચઆરડી 21 ફેબ્રુઆરીએ…