GUJARAT

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 20મી એપ્રિલ સુધી ગુજરાતની મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 18 થી 20 એપ્રિલ 2022 દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે. 18 એપ્રિલના રોજ સાંજે લગભગ 6 વાગ્યે પ્રધાનમંત્રી…

દેશના ઇતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્ર્રપતિએ ગુજરાત વિધાનસભા સંબોધિત કરી, રામનાથ કોવિંદે કહ્યું; ગુજરાત સાથે વર્ષ 1970થી સંબંધ છે

ઈતિહાસમાં પ્રથમ વખત દેશના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત વિધાનસભાના સદસ્યોને સંબોધિત કરવામાં આવ્યા હતાં. વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ સ્વાગત પ્રવચન આપીને રાષ્ટ્રપતિને વિધાનસભા

ભગવદ ગીતાઃ શાળાઓમાં શ્રીમદ ભગવત ગીતા ભણાવવાનો વિવાદ, જાણો વિપક્ષના નેતાઓએ શું કહ્યું

રાજકીય ક્ષેત્રે હવે ધાર્મિક ગ્રંથ શ્રીમદ ભાગવત ગીતાને લઈને વિવાદ શરૂ થયો છે. ગુજરાતની શાળાઓમાં ધોરણ 6 થી 12 ના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવત ગીતા ઉમેરવાના તાજેતરના નિર્ણય બાદ હવે કર્ણાટક સરકાર પણ આવું કરવાની યોજના બનાવી રહી છે. કર્ણાટકના શાળા…

સુરત ફરી શર્મસાર : NGOમાં કામ કરતી યુવતી સાથે છેતરપીંડીનો ખેલ રચી તેને બ્લેકમેલ કરવામાં આવી…

મહિલા સુરક્ષા અને મહિલા સશક્તિકરણના દાવા વચ્ચે ગુજરાતમાં જાણે મહિલાઓ સૌથી વધુ અસુરક્ષીત થઇ ગઇ હોય તેવો ઘાટ સર્જાયો છે. દુષ્કર્મ અને છેતરપિંડીની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. સુરતમાં એક એનજીઓમાં કામ કરતી યુવતી સાથે આવો જ…

ભાજપ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનાર ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતા પર કૌંભાડનો આરોપ

ગુજરાતમાં ઘણા લાંબા સમયથી કોંગ્રેસ સત્તા મેળવવામાં નિષ્ફળ પુરવાર થઇ રહી છે પણ વિપક્ષમાં બેઠેલી કોંગ્રેસ સત્તા પક્ષ સામે આક્ષેપો કરવાની એક પણ તક નથી છોડતી તેવામાં ભાજપ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનાર કોંગ્રેસની સામે જ આક્ષેપ થઇ રહ્યા છે. ગુજરાત…

2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ એક્શન મોડમાં ! કેટલાક જુના તો કેટલાક નવા જોગીઓના સંપર્કમાં…

ગુજરાતની રાજકીય ભૂમિ પર ઘણા સમયથી કોંગ્રેસ પોતાના લપસતા જઇ રહેલા પગ ફરી જમાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે પણ 27 27 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસને સફળતા નથી મળી રહી. સરકારને ઘેરવાથી લઇને, આંદોલનોનો ઉપયોગ અને નેતૃત્વ પરિવર્તન સુધીના ઉપાયો ગુજરાત કોંગ્રેસે…

માલધારી યુવકની જાહેરમાં કરાઇ હત્યા, ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

અમદાવાદના ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ છે. ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં કિશન નામના માલધારી યુવકનું મૃત્યુ થયુ હતુ. ગુરૂવાર સવારથી આ મામલે ધંધુકામાં પરિસ્થિતિ વણસેલી જોવા મળી રહી છે. માલધારી યુવક કિશનની હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા માહોલ…

ફરી એક બસ ભડકે બળી રાજકોટમાં, સુરત જેવી દુર્ધટનાનું પુનરાવર્તન થતા થતા ટળ્યુ…

થોડા દિવસ પહેલા જ સુરતના વરાછામાં બસમાં આગ લાગવાની દુર્ઘટના બની હતી જેમાં એક નવવિવાહીત મહિલાનું આગમાં બળી જતા કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. હજી આ ઘટનાએ તો લોકોને હચમચાવ્યા છે અને જનતાના માનસપટમાંથી આ દુર્ધટના ભૂસાઇ નથી તેવામાં શનિવારે રાજકોટમાં…

સોમનાથમાં ભવ્ય સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન, પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલી કરાયું ઉદ્ઘાટીત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગુજરાતમાં સોમનાથ મંદિર પાસે સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું હતું. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં પીએમ મોદીએ સર્કિટ હાઉસનુંં ઉદ્દાટન કર્યું હતું. તેમણે આ તકે વાત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે ભગવાન સોમનાથની પૂજામાં આપણા…

કોરોનાના કેસમાં આંશિક ઘટાડો, રાજ્યમાં 9,177 કેસ, 7 દર્દીઓના મૃત્યુ

કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને દિવસે ને દિવસે તેના કેસના જે આંકડા સામે આવી રહ્યા છે તે ન માત્ર જનતાની પણ તંત્રની ચિંતામાં પણ વધારો કરી રહ્યો છે. દરરોજ જે રીતે કોરોનાના આંકડા સામે આવે છે તેમાં તેજ…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share