UPના CM યોગી અને ગોરખપુર મંદિરને ઉડાવી દેવાની ધમકી, લેડી ડોને ટ્વીટ કરી આપી ધમકી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગોરખનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ ખળભળાટ મચી ગયો હતો. લખનૌના ચારબાગ રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડને ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ અહીં તકેદારી વધારી દેવામાં આવી હતી. લેડી ડેન નામના આઈડી પરથી ટ્વીટમાં…
ઉત્તરપ્રદેશ ચૂંટણી : યોગીને ગોરખપુરથી લડાવવાનો નિર્ણય, એક સાથે સાધ્યા અનેક નિશાન
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ગોરખપુરથી ચૂંટણી લડાવીને ભારતીય જનતા પાર્ટીએ એક સાથે અનેક નિશાન સાધ્યા. યોગી આદિત્યનાથ ગોરખપુરથી ચૂંટણી લડશે તો માત્ર ગોરખપુર જ નહીં પરંતુ પૂર્વાંચલના લગભગ 15 જિલ્લાઓને અસર કરશે. નિષ્ણાંતોનું માનવું છે કે અયોધ્યા, મથુરા અને…