જો તમે હિંદુત્વવાદી હોત તો તમે જીન્નાને મારતા, ગાંધીજી જેવા ફકીરને કેમ માર્યા? : સંજય રાઉત
મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ટ્વીટે ફરી એકવાર રાજકારણને હવા આપી દીધી છે. શિવસેનાના નેતા સંજય રાઉતનું નિવેદન તેમના ટ્વિટ (એક હિન્દુત્વવાદીએ ગાંધીજીને ગોળી મારી) પછી સામે આવ્યું છે. સંજય રાઉતે કહ્યું છે કે જો તેઓ હિન્દુત્વવાદી…