રેલવે યાત્રીઓ માટે મહત્વના સમાચાર, રેલવે ઉઠાવવા જઈ રહ્યું છે મહત્વનું પગલું, તમારા પર પડી શકે છે અસર
રેલવેએ નિર્ણય લીધો છે કે હવે ટ્રેનમાં નિયમિત ખોરાકની તપાસ કરવામાં આવશે. આ માટે, રેલવે 50 FSS (ફૂડ સેફ્ટી સુપરવાઈઝર) તૈનાત કરશે.
રેલવેએ નિર્ણય લીધો છે કે હવે ટ્રેનમાં નિયમિત ખોરાકની તપાસ કરવામાં આવશે. આ માટે, રેલવે 50 FSS (ફૂડ સેફ્ટી સુપરવાઈઝર) તૈનાત કરશે.