બીજેપી અને કોંગ્રેસે ઉત્તરાખંડને બરબાદ કર્યું, આ વખતે જનતા પાસે આમ આદમી પાર્ટી છે વિકલ્પ : અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે શનિવારે પોતાની વાતમાં જણાવ્યું હતું કે તેમણે ગોવા અને ઉત્તરાખંડના લોકોને અપીલ કરી છે કે એકવાર આમ આદમી પાર્ટી પૂર્ણ બહુમતની સરકાર બનાવીને જોવે. તમે ઉત્તરાખંડમાં ભાજપને 10 વર્ષ, કોંગ્રેસને 10…
પંજાબના સીએમ પદનો ચહેરો કોણ? આ મુશ્કેલ પ્રશ્ન રાહુલે ઉકેલ્યો આ રીતે…
કોંગ્રેસના રાહુલ ગાંધીએ આજે લુધિયાણામાં વર્ચ્યુઅલ રેલીમાં ચરણજીત સિંહ ચન્નીને પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરતા પહેલા કહ્યું હતું કે, “રાજકીય નેતાઓ 10-15 દિવસમાં જન્મતા નથી, નેતાઓ ટેલિવિઝનની ચર્ચાઓમાં ભાગ લેવાથી નથી થતા.” આ સાથે, નવજોત સિદ્ધુની ટોચના પદની આકાંક્ષા…
કોંગ્રેસની સંવાદિતા : સપાના અખિલેશ અને શિવપાલ સામે કોંગ્રેસે ઉમેદવારો ન ઉતાર્યા…
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સામે પોતાનો ઉમેદવાર ઉતારી રહી નથી. પાર્ટીએ અખિલેશ યાદવ અને તેમના કાકા શિવપાલ યાદવ સામે સમર્થન બતાવવા માટે ઉમેદવારો ઉભા નહીં રાખવાનો નિર્ણય લીધો છે.આ રસપ્રદ છે કારણ કે કોંગ્રેસ-સમાજવાદી…