ધર્મસંસદમાં કરવામાં આવેલા નિવેદનો ‘હિંદુઓના શબ્દો’ નથી : હરિદ્રારની હેટસ્પીચ પર બોલ્યા RSS ચીફ
રાષ્ટ્રીય સ્વયંસેવક પ્રમુખ મોહન ભાગવતે રવિવારે કહ્યું હતું કે ‘ધર્મ સંસદ’ નામના તાજેતરના કાર્યક્રમમાં આપેલા કેટલાક નિવેદનો “હિંદુઓના શબ્દો” નથી અને હિન્દુત્વને અનુસરતા લોકો તેમની સાથે ક્યારેય સહમત થશે નહીં. તેઓ લોકમતની નાગપુર આવૃત્તિની સુવર્ણ જયંતિ નિમિત્તે એક ખાનગી કાર્યક્રમની…