દાહોદમાં PM નરેન્દ્ર મોદીએ 22 હજાર કરોડ રૂપિયાના વિકાસના કામોનું કર્યું ઉદ્ઘાટન અને શિલાન્યાસ
વડાપ્રધાન મોદીએ બુધવારે 22 હજાર કરોડનાં વિકાસ યોજનાઓનાં ઉદ્ધાટન અને શિલાન્યાસ પ્રસંગે દાહોદમાં પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ બુધવારે 22 હજાર કરોડનાં વિકાસ યોજનાઓનાં ઉદ્ધાટન અને શિલાન્યાસ પ્રસંગે દાહોદમાં પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.