CRICKET

હવે કેચ આઉટ થવા પર નહીં બદલાઈ સ્ટ્રાઈક બદલાશે, જે આઉટ થશે તેની જગ્યાએ નવો આવનાર ખેલાડી જ સ્ટ્રાઇક લેશે

હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણા નિયમો બદલાયા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે નિયમ બનાવતી સંસ્થા MCC એ તેનાથી સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. આમાં સૌથી મહત્વનો ફેરફાર ખેલાડીના કેચ આઉટ થવાનો છે. હવે કેચ આઉટ થનારની જગ્યાએ નવો બેટ્સમેન સ્ટ્રાઈક લેશે….

IPL Auctions 2022 માં કયા ખેલાડીને કેટલું થયું નુકસાન, રૈના, સ્મિથ અને મિલર ના વેચાયાં

IPL માટે ખેલાડીઓની હરાજી, જે બે દિવસ સુધી ચાલી હતી, બેંગલુરુમાં 12 ફેબ્રુઆરી (શનિવાર) ના રોજ શરૂ થઈ હતી. આ હરાજીમાં ઈશાન કિશન અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી હતો, જ્યારે સુરેશ રૈના અને ડેવિડ મિલર જેવા અનુભવી ખેલાડીઓને ખરીદદાર મળ્યો…

IPL 2022 : Mega Auctionમાં સામેલ 10 ખેલાડીઓ કોણ? આવો જાણીએ એ માર્કી ખેલાડીઓને…

IPL ઓક્શનના પહેલા દિવસે પ્રથમ 10 માર્કી ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. , હરાજીમાં 10 ફ્રેન્ચાઈઝી કુલ 590 ખેલાડીઓ માટે બોલી લગાવશે. બેંગ્લોરમાં 2 દિવસમાં યોજાનારી મેગા ઓક્શનમાં વિશ્વભરમાંથી 590 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. આઈપીએલની હરાજીમાં દિગ્ગજ ખેલાડીઓની મૂળ કિંમત 2…

U19 WORLD CUP : ભારત પાંચમી વખત બન્યું ચેમ્પીયન, ફાઇનલમાં ઇંગ્લેન્ડને ચાર વિકેટે પછાડ્યું

ભારતે અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડને ચાર વિકેટે હરાવીને પાંચમી વખત ટાઇટલ જીત્યું હતું. આ પહેલા ટીમ ઈન્ડિયા 2000, 2008, 2012 અને 2018માં વર્લ્ડ કપ જીતી ચૂકી છે. તે જ સમયે, 2006, 2016 અને 2020 માં ભારતીય ટીમને ફાઇનલમાં હારનો…

બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં પણ ‘પુષ્પા’ ફીવર, જુઓ વાયરલ વીડિયો…

આજકાલ દક્ષિણ ભારતનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન સોશિયલ મીડિયા પર છવાયેલો છે. હાલમાં જ તેની એક ફિલ્મ પુષ્પા બ્લોકબસ્ટર સાબિત થઈ છે. આ ફિલ્મમાં તેના પાત્રને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. દેશ-વિદેશના ઘણા સ્ટાર્સ અલ્લુ અર્જુનની સ્ટાઈલની નકલ કરતા જોવા…

વિરાટ યુગનો અંત, પણ કોહલીની કેપ્ટન્સીની શાનદાર સફર હંમેશા રહેશે યાદ

વિરાટ કોહલી ક્રિકેટનું એક એવું નામ જેણે આ રમતને આનંદથી માણી..ક્રિકેટનો એક એવો ઈતિહાસ આ નાયકે રાત દિવસ એક કરીને પોતાના નામે લખ્યો છે… આ યોદ્ધાને દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ક્રિકેટપ્રેમીઓએ પ્રેમ આપ્યો છે…હવે વિરાટ કોહલીના એક શાનદાર…

ODI, T20 બાદ ટેસ્ટની પણ છોડી કેપ્ટનશીપ, ટ્વીટ કરીને કોહલીએ બધાને મુક્યા આશ્ચર્યમાં

વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટન પદ પણ છોડી દીધું છે. તેમણે શનિવારે આ જાહેરાત કરી હતી. કોહલીએ આ નિર્ણય દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી બાદ લીધો છે. આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકાના હાથે 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. કોહલીએ…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share