કોરોનાના કેસમાં આંશિક ઘટાડો, રાજ્યમાં 9,177 કેસ, 7 દર્દીઓના મૃત્યુ
કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને દિવસે ને દિવસે તેના કેસના જે આંકડા સામે આવી રહ્યા છે તે ન માત્ર જનતાની પણ તંત્રની ચિંતામાં પણ વધારો કરી રહ્યો છે. દરરોજ જે રીતે કોરોનાના આંકડા સામે આવે છે તેમાં તેજ…
ચિંતાજનક : દિલ્લીમાં દર ચોથા સેમ્પલમાં સંક્રમણ, 19,166 કોરોનાના કેસ, સતત બીજા દિવસે 17 મૃત્યુ
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 19166 લોકો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે. જ્યારે 14076 દર્દીઓને રજા આપવામાં આવી હતી. આ દરમિયાન ચેપને કારણે 17 દર્દીઓના મોત થયા છે. રવિવારે પણ વિવિધ હોસ્પિટલમાં 17 દર્દીઓના મોત થયા હતા. હવે દિલ્હીમાં દરેક ચોથા…