‘ચન્ની રેતી ખનનમાં ભાગીદાર છે, સિધ્ધુ પાસે વિચારવાની પણ ક્ષમતા નથી’ – કેપ્ટન અમરિન્દર
પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે શનિવારે મુખ્યમંત્રી ચરણજીત ચન્ની પર મોટો આરોપ લગાવ્યો છે. મીડિયા સાથે વાત કરતા કેપ્ટને કહ્યું કે સીએમ ચન્ની ગેરકાયદે રેતી ખનનમાં ભાગીદાર છે. આ સાથે જ તેમણે PPCC ચીફ નવજોત સિદ્ધુ વિશે કહ્યું કે…