Chaitra Navratri

ચૈત્ર નવરાત્રિની પૂર્વ સંધ્યાએ માઇપીઠ અંબાઆશ્રમ રોશનીથી જળહળી ઉઠ્યું

શનિવારથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે નડિયાદનાં કોલેજ રોડ પર આવેલું શ્રી માઈપીઠ અંબા આશ્રમ અને પરિસરમાં આવેલું શ્રી અંબિકા માઈ મંદિર દિવ્ય રોશનીથી જળહળી ઉઠ્યું છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું પણ મંદિરમાં આયોજન કરવામાં આવ્યું…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share