ચૈત્ર નવરાત્રિની પૂર્વ સંધ્યાએ માઇપીઠ અંબાઆશ્રમ રોશનીથી જળહળી ઉઠ્યું
શનિવારથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે નડિયાદનાં કોલેજ રોડ પર આવેલું શ્રી માઈપીઠ અંબા આશ્રમ અને પરિસરમાં આવેલું શ્રી અંબિકા માઈ મંદિર દિવ્ય રોશનીથી જળહળી ઉઠ્યું છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું પણ મંદિરમાં આયોજન કરવામાં આવ્યું…
ચૈત્ર નવરાત્રિ 2022 તારીખઃ નવરાત્રિમાં હવે ગણતરીના દિવસો બાકી, જાણો – કળશ સ્થાપનાનો શુભ સમય, અત્યારથી જ કરો આ તૈયારી
નવરાત્રિમાં હવે માત્ર 10 દિવસ જ બાકી છે અને તે પહેલા કઈ કઈ તૈયારીઓ કરવી જોઈએ.