ઝારખંડ રોપવે અકસ્માત: સેંકડો ફૂટની ઊંચાઈએ 46 કલાક સુધી ચાલ્યું ‘જીવન માટે યુદ્ધ’, 56ને બચાવ્યા, ત્રણના મોત
રવિવારે ઝારખંડના દેવઘરમાં ત્રિકુટ પહાડીઓ પર રોપ-વેની અનેક ટ્રોલીઓ એકબીજા સાથે અથડાઈ હતી, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા.દેવઘરમાં ત્રિકુટ પાસે રોપવે અકસ્માતમાં કેબલ કારમાં ફસાયેલા 56થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા…