પંજાબમાં કોઈપણ ધર્મનો અનાદર સહન કરવામાં આવશે નહીંઃ ભગવંત માન
પંજાબના મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળતા પહેલા જ આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માન એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે શનિવારે સ્પષ્ટપણે કહ્યું હતું કે કોઈપણ ધર્મનું અપમાન સહન કરવામાં આવશે નહીં. આવા કેસમાં તમામ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.કોઈપણ…