ભગવદ ગીતાઃ શાળાઓમાં શ્રીમદ ભગવત ગીતા ભણાવવાનો વિવાદ, જાણો વિપક્ષના નેતાઓએ શું કહ્યું
રાજકીય ક્ષેત્રે હવે ધાર્મિક ગ્રંથ શ્રીમદ ભાગવત ગીતાને લઈને વિવાદ શરૂ થયો છે. ગુજરાતની શાળાઓમાં ધોરણ 6 થી 12 ના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવત ગીતા ઉમેરવાના તાજેતરના નિર્ણય બાદ હવે કર્ણાટક સરકાર પણ આવું કરવાની યોજના બનાવી રહી છે. કર્ણાટકના શાળા…