ARUNACHAL PRADESH

અરુણાચલ પ્રદેશ : હિમસ્ખલનમાં સાત જવાનોના મોતની પુષ્ટિ, બે દિવસ પછી તમામના મૃતદેહ મળ્યા

અરુણાચલ પ્રદેશમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીંના પહાડી વિસ્તારમાં હિમસ્ખલન થતાં સાત જવાનોનાં મોત થયાં હતાં. સેનાએ મંગળવારે આ વાતની પુષ્ટિ કરી છે. નોંધનીય છે કે એક દિવસ પહેલા જ આ સૈનિકો બરફ નીચે દટાયા હોવાની ચર્ચા હતી….

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share