PM મોદીએ મનકી બાતમાં કહ્યું : અમર જવાન જ્યોતિની જેમ આપણા શહીદોનું યોગદાન અમર છે, રાષ્ટ્રીય યુધ્ધ સ્મારક અવશ્ય જાઓ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022ના પ્રથમ મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યું. આ દરમિયાન પીએમએ કહ્યું કે આજે આપણા આદરણીય બાપુ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પણ છે. 30 જાન્યુઆરીનો આ દિવસ આપણને બાપુના ઉપદેશોની યાદ અપાવે છે. વધુમાં કહેવાયું છે કે થોડા…