AAP પંજાબથી હરભજન સિંહને રાજ્યસભા માટે નોમિનેટ કરી શકે છે: સૂત્રો
ચંદીગઢ: મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીની નવી સરકાર પંજાબથી પૂર્વ ક્રિકેટર હરભજન સિંહને રાજ્યસભા માટે નોમિનેટ કરી શકે છે. સૂત્રોએ આ માહિતી આપી છે. ભૂતપૂર્વ ઓફ સ્પિનરને જલંધરમાં નવી સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો હવાલો આપવામાં આવી શકે છે. ભગવંત…
બીજેપી અને કોંગ્રેસે ઉત્તરાખંડને બરબાદ કર્યું, આ વખતે જનતા પાસે આમ આદમી પાર્ટી છે વિકલ્પ : અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે શનિવારે પોતાની વાતમાં જણાવ્યું હતું કે તેમણે ગોવા અને ઉત્તરાખંડના લોકોને અપીલ કરી છે કે એકવાર આમ આદમી પાર્ટી પૂર્ણ બહુમતની સરકાર બનાવીને જોવે. તમે ઉત્તરાખંડમાં ભાજપને 10 વર્ષ, કોંગ્રેસને 10…
પંજાબ ચૂંટણી 2022 : AAPનો CM ચહેરો જનતા કરશે પસંદ, કેજરીવાલે ફોન નંબર જારી કરી સૂચનો માંગ્યા
આમ આદમી પાર્ટી (AAP) પંજાબ વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. પંજાબની ચૂંટણીમાં AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હશે તે અંગે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. પંજાબ ચૂંટણીને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે ગુરુવારે કહ્યું કે અલગ-અલગ…