વિશ્વનાથ ધામ કોરિડોર

ધાર્મિક નગરી કાશીની થઇ કાયાકલ્પ, બાબા વિશ્વનાથના દર્શન કરવા બન્યા સરળ

કાશી વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે. આ પ્રોજેક્ટનો શિલાન્યાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 માર્ચ 2019ના રોજ કર્યો હતો. એક અધ્યાદેશના આધારે ઉત્તર પ્રદેશ સરકારે મંદિર ક્ષેત્રને વિશિષ્ટ ક્ષેત્ર ઘોષિત કર્યું હતું. જેના બાદ આસપાસના…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share