રાજ્યમાં કોરોનાના વધતાં સંક્રમણને પગલે કરફયૂ સમયમાં થયો ફેરફાર!
રાજ્યમાં કોરોનાએ ફરી રફ્તાર પકડી છે અને પહેલી લહેરના સમયે જેમ ચિંતા વધતી હતી તેવી જ સ્થિતીમાં ફરીએકવાર આવી ગયા હોઇએ તેમ લાગી રહ્યું છે. આજે પણ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો જે આંક સામે આવ્યો છે તેણે તંત્રની ચિંતામાં વધારો કર્યો…
સત્તાના ‘સરદાર’ ??
ભારતીય ક્રિકેટ ટીમના ઓફ સ્પીનર હરભજન સિંહે આજે આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. હરભજન સિંહ 23 વર્ષ ભારતીય ક્રિકેટ ટીમ માટે રમ્યા અને 2 વર્લ્ડ કપ જીતવાવાળી ટીમના સભ્ય પણ રહ્યા છે. ભારત 2007 માં ટી-20 અને…
‘રાજ’ ની વાત : મારા મૌનને મારી નબળાઈ સમજવામાં આવી છે, મારા જીવનમાં ક્યારેય પોર્નોગ્રાફીમાં સામેલ થયો નથી
રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં લાંબા સમય સુધી જેલમાં બંધ રહ્યા અને થોડા સમય પહેલા જ કુંન્દ્રાને જામીન મળ્યા. જેલમાંથી બહાર આવ્યા બાદ લાંબા સમયથી રાજ તરફથી કોઇ નિવેદન આપવામાં આવ્યું નહોતું. પણ લાંબા સમય બાદ આખરે રાજ કુન્દ્રાએ પોતાનું મૌન…
કેપ્ટન અમરિંદરસિંહે પંજાબ ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધનની કરી જાહેરાત
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે પંજાબ ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધનની જાહેરાત કરી છે.અમરિંદર સિંહે શુક્રવારે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત સાથે મુલાકાત કર્યા બાદ આ જાહેરાત કરી હતી. જ્યારે તેમને સીટોની વહેંચણી અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તે…
ગ્રુપ કેપ્ટન વરુણસિંહનું નિધન, હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયા હતાં ઘાયલ
તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું બેંગ્લુરુ ખાતે સારવાર દરમિયાન નિધન થયું છે. 8 ડિસેમ્બરના રોજ, CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નૂરમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં બિપિન રાવત, તેમની પત્ની સહિત 13 લોકોના મોત થયા…